અનસ્ટોપેબલ વોરિયર્સ એન.જી.ઓ. દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી: અનસ્ટોપેબલ વોરિયર્સ એન.જી.ઓ. દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

આ શ્રધાનાંજલિ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. અને મીણબત્તી પ્રગટાવી તમામ મૃતક આત્માઓની શાંતિ માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.






