અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે શ્રી જે.પી. જાડેજા ની નિયુક્તિ.

પત્રકારોના હિતો બાબતે ચિંતિત ભારતના પત્રોકારોના સૌથી મોટા સ્ટાન્ડર્ડ સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે જે.પી. જાડેજા ની નિયુક્તિ કરવામાં આવી છે. જે.પી.જાડેજા છેલ્લા 35 વર્ષોથી સમાજસેવા ક્ષેત્રે કાર્યરત છે કુશળ સંગઠક ની આવડત ધરાવતા અને જાણીતા ક્ષત્રિય આગેવાન તથા કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવનાર જે.પી.જાડેજા ની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.






