Tuesday, March 10, 2026

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથા નું અયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથા નું અયોજન સામાકાંઠે સ્વ છગનભાઈ ચિખલીયા અને સ્વ શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના આત્માના કલ્યાણ અર્થે ભવ્ય ભાગવત કથા નું અયોજન તા. 4-11-24 ને સોમવાર થી તા. 10-11-24 સુધી અયોજન કરેલ છે

વ્યાસપીઠ પર પ્રખર વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ બિરાજી સંગીતમય શૈલીમાં કથા નું રસપાન કરાશે.કથાનો સમય બપોર 2:00 – સાંજે 6:00 વાગ્યા સુધી જેમાં સંતો મહંતો રાજકીય સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ભાવેશભાઈ ચિખલીયા બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,595,241

TRENDING NOW