Saturday, July 18, 2026

મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ આયોજન કરાશે

Advertisement
Advertisement
Advertisement

જાહેર નિમંત્રણ
મોરબી ના સર્વે જલારામ બાપા ના ભક્તો
મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ આયોજન તા.૮-૧૦ થી ૧૪-૨૦ દરમિયાન કરવા મા આવેલ છે.
-પોથીયાત્રા: તા.૮-૧૦ રવિવાર બપોરે ૪ કલાકે શ્રી દરિયાલાલ મંદીર, બજાર લાઈન થી જલારામ મંદીર,અયોધ્યાપુરી રોડ

કથા ના વક્તા: પરમ વંદનીય પૂ. રતનેશ્વરી બેન ( ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ)

કથા સમય: બપોરે ૩ થી ૭
મહાપ્રસાદ: દરરોજ સાંજે ૭ઃ૩૦ કલાકે
સર્વે જલારામ બાપા ના ભક્તો ને પોથીયાત્રા મા પધારવા, કથા શ્રવણ કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.
લી
-શ્રી લોહાણા મહાજન-મોરબી (ઉપપ્રમુખ-નવીનભાઈ રાચ્છ, મંત્રી-નરેન્દ્રભાઈ રાચ્છ તથા સર્વે સદસ્યો)
-અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી (પ્રમુખ-હસુભાઈ પુજારા તથા સર્વે સદસ્યો)
-શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી (પ્રમુખ સંદીપભાઈ ખગ્રામ તથા સર્વે સદસ્યો)
-શ્રી રઘુવંશી મહીલા મંડળ-મોરબી ( ચંદ્રિકા બેન પલાણ તથા સર્વે સદસ્યો)
-સમસ્ત પોપટ પરિવાર-મોરબી ( પ્રફુલ્લભાઈ પોપટ તથા સર્વે સદસ્યો)
-શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી( હરીશભાઈ રાજા તથા સર્વે સદસ્યો)
-શ્રી દરિયાલાલ મંદિર જીર્ણોધ્ધાર સમિતી-મોરબી ( પ્રમુખ-નરેન્દ્રભાઈ પુજારા તથા સર્વે સદસ્યો)
-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી
-શ્રી જલારામ મંદિર મહીલા મંડળ-મોરબી
-શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી
-કે.પી.ભાગીયા સાહેબ-પાટીદાર સમાજ અગ્રણી
-જયેશભાઈ કંસારા- કંસારા સમાજ અગ્રણી
-જયેશભાઈ ટોળીયા-જૈન સમાજ અગ્રણી
-મોરભાઈ કંઝારીયા-સતવારા સમાજ અગ્રણી
-વાલજીભાઈ ડાભી-સતવારા સમાજ અગ્રણી

Related Articles

Total Website visit

1,622,662

TRENDING NOW