જાંબુડીયા ગામે તળાવમાં ડૂબી જતા સગીરનું મોત.
મોરબી તાલુકાના જાંબુડીયા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનું મોત નિપજ્યું હતું.ત્યારે આ બાબતે હાલ પોલીસે તપાસ ચલાવી રહી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ સંતોષ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ઉવ-૧૭ રહે જુના જાંબુડીયા તા.જી મોરબી વાળા જુના જાંબુડીયા ગામે તળાવમા નાહવા જતા ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





