Tuesday, March 10, 2026

મોરબીના સેવાભાવી અને જીવદયા પ્રેમી પરેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સેવાભાવી અને જીવદયા પ્રેમી પરેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકાના નારણકા ગામના વતની અને હાલ મોરબી રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158 સોસાયટીમાં રહેતા પરેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ છે.

પરેશભાઈ મેરજા હાલ રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158 સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સાથે જ અનેક સેવાકિય પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. ફ્લોરા-158 સોસાયટીના દરેક તહેવાર અને સાંસ્કૃત્તિક કાર્યક્રમ તથા સેવાકીય કાર્યમાં પરેશભાઈ મેરજા તથા ફ્લોરા-158 પરિવાર જહેમત ઉઠાવી સફળ આયોજન થતાં હોય છે. તેઓની સેવાકિય પ્રવૃતિઓની ચારકોર પ્રશંસા કરવામાં આવી રહી છે.

પરેશભાઈ તેમના મિલનસાર અને લાગણીશીલ સ્વભાવને કારણે સન્માનનીય વ્યક્તિત્વને પાત્ર છે , એટલું જ નહીં પરંતુ તેમના સુપુત્ર દીપભાઈ મેરજા પણ હાલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ના ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર વિશે જણાવીએ તો અહીં વિનામુલ્યે પશુ-પક્ષીઓને સારવાર આપવામા આવી રહી છે તેમજ તેમનું પાલન-પોષણ પણ થાય છે તેથી આ મેરજા પરિવાર સેવાભાવી હોવાથી આદર-અને સન્માનને પાત્ર છે. આજે પરેશભાઈ મેરજાના આજે જન્મદિવસ નિમિત્તે ઠેર-ઠેરથી તેમના મો.નં 93683 11111 પર જન્મદિનની હાર્દિક શુભકામના ધોધ વરસી રહ્યો છે.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW