પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિધાર્થીઓને ગીતા પઠન દ્વારા સાર્થક વિદ્યામંદિર દ્વારા શ્રદ્ધાંજલિ આપાઈ

મોરબી: તા.૧૦-૧૧-૨૦૨૨ ને ગુરુવારના રોજ સાર્થક વિદ્યામંદિર
ખાતે બીજા સત્રના પ્રથમ દિવસે ગીતા પઠન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.
મોરબી પુલ દુર્ઘટનામાં સાર્થક વિદ્યામંદિર મોરબીના ૪ વિદ્યાર્થીઓ અને ૩ વાલીઓ મૃત્યુ પામ્યા હતા. બીજા સત્રના પ્રથમ દિવસે ગીતા પઠન દ્વારા વિધાર્થીઓ અને વાલીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.






