Friday, March 13, 2026

માળીયાના જાજાસર ગામ નજીક ટ્રેક્ટર પલટી મારી જતાં ડ્રાઈવરનુ મોંત

Advertisement
Advertisement
Advertisement

માળીયાના જાજાસર ગામ નજીક ટ્રેક્ટર પલટી મારી જતાં ડ્રાઈવરનુ મોંત

મોરબી: માળિયા (મી) તાલુકાના જાજાસર ગામ નજીક જલાલુદ્દીન સોલ્ટ પાસે ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેકટરના ડ્રાઈવરનુ મોંત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાડમેર જીલ્લાના બડનાવાજાગીરમા રહેતા શેરુખા ભવેરખા મંગલીયા (ઉ.વ.૪૬) ગત તા.૨૨-૧૦-૨૦૨૨ ના સવારના દશેક વાગ્યાના અરસામાં પોતાના હવાલાવાળૂ ટ્રેક્ટર રજીસ્ટર નંબર- RJ-07-RD-0413 વાળુ રસ્તામાં પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બિજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પોતાના ટ્રેક્ટરને પલટી મરાવી દેતા પોતાના શરીરે માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા શેરુખાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મુળ રાજસ્થાનના બાડમેર જિલ્લા રહેવાસી અને હાલ માળિયા તાલુકાના હરીપર ગામે મજુરી કરી રહેતા હાસમખા વલીમામદભાઈ કલર (ઉ.વ.૩૬) એ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,589

TRENDING NOW