Saturday, June 6, 2026

જેતપર ગામે યુવાન પર થયેલા હુમલાને ધ્યાનમાં લઈને અજયભાઈ લોરીયા દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું

Advertisement
Advertisement
Advertisement

જેતપર ગામે યુવાન પર થયેલા હુમલાને ધ્યાનમાં લઈને અજયભાઈ લોરીયા દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું

મોરબીના જેતપર ગામે ગામના માથાભારે આવારા તત્વો દ્વારા ગામના સેવાભાવી યુવાનો પર ધોકા વડે જીવલેણ હુમલો કરેલ જે ઘણી જ ગંભીર બાબત છે જેને ધ્યાનમાં રાખીને જીલ્લા પંચાયતના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા મોરબી કલેક્ટર અને જીલ્લા પોલીસ અધિક્ષકને આવારા તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,607,775

TRENDING NOW