મોરબીની સાર્થક વિદ્યામંદિર અને the institute of company secretary of india (ICSI) ના સંયુક્ત ઉપક્રમે ધોરણ 11, 12 કોમર્સના વિદ્યાર્થી માટે C S(કમ્પની સેક્રેટરી) ક્ષેત્રે કારકિર્દી અંતર્ગત કાર્યક્રમ/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપ ૧૧ ,૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ બની શકે છે.શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવે એવા પ્રયત્નો હમેશા સાર્થક વિદ્યામંદિર દ્વારા થઈ રહ્યા છે .






