તામિલનાડુના કુન્નુરમાં દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર ઘટનામાં દેશના પ્રથમ CDS બિપીનસિંહ રાવત તેમજ તેમના પત્ની સહિત 13 વિર જવાનો શહિદ થયા હતા. મોરબીના વોર્ડ નં.4માં ગોતમભાઇ સોલંકી કાઉન્સિલર, સુરેશભાઈ શિરોહીયા કાઉન્સિલર, મનસુખભાઈ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા, ગણપતસિંહ ઝાલા, બળવંતભાઈ સનાળીયા, ગીરીરાજસિહ જાડેજા, હરીભાઈ રાતડીયા, મહેશભાઈ સોલંકી, હર્ષદભાઈ વામજા, લાલજીભાઈ રાતડીયા, અરવીદભાઇ હર્ષદભાઈ સોલંકી, ખાસ આમીમૅન રીટાયડૅ નારણભાઈ સોલંકી તેમજ આ વિસ્તારના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપી દુર્ઘટનામાં શહીદ થયેલા તમામ વિર જવાનોના આત્મને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી.






