Wednesday, March 11, 2026

મોરબી: મયુરભાઈ રમેશભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથીએ શ્રદ્ધાંજલી

Advertisement
Advertisement
Advertisement

“આપના સ્નેહ સ્મરણના પુષ્પો મુરજાવાના નથી વસ્યા સૌ આમ, દિલમાં કદી દૂર જવાના નથી સ્નેહ આશિષની અમીવર્ષા સદા અમપર વસરતી રહે”
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..

મોરબી: પોટરી તાલુકા શાળાના રિટાયર્ડ આચાર્ય રેખાબેન આર.પટેલના સુપુત્ર મયુરભાઈ રમેશભાઈ પટેલ સ્વ તા.29/04/2021 ને ગુરૂવારના રોજ દુખદ અવસાન થયેલ હતું. જેમની પ્રથમ માસિક પુણ્યતિથીએ શ્રદ્ધાંજલી…

લી.રમેશભાઈ કાળાભાઈ પટેલ
રેખાબેન રમેશભાઈ પટેલ

Related Articles

Total Website visit

1,595,279

TRENDING NOW