Wednesday, May 7, 2025

મોરબી: માનસિક બીમારીથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીની ઉમિયાનગર સોસાયટી સો ઓરડી વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને માનસિક બીમાર હોય જેથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડીમાં આવેલ ઉમિયાનગર સોસાયટીના રહેતા જોશનાબેન મુકેશભાઈ પરમાર (ઉ.વ.૪૩) નામની મહિલાએ ગઇકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક જોશનાબેન પરમાર છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બીમારી હોય જેની દવા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Related Articles

Total Website visit

1,502,798

TRENDING NOW