Sunday, August 2, 2026

વાંકાનેર વઘાસિયા ટોલનાકાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર વઘાસિયા ટોલનાકાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

વાંકાનેર ના વઘાસીયા ટોલનાકા ના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.વધાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે વાંકાનેરના વધાસીયા ગામની સીમમાંથી ધરપકડ કરી હોવાની માહિતી હાલ મળી રહી છે.અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ થઇ ચુકી છે.

Related Articles

Total Website visit

1,624,230

TRENDING NOW