Sunday, June 7, 2026

મોરબી બાર એસોસિયેશન દ્વારા વકીલોનું સ્નેહમિલન યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી બાર એસોસિયેશન દ્વારા વકીલોનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૦/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે બાર રૂમ, ન્યાય મંદિર, મોરબી ખાતે નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલન યોજાશે. તેથી આ સ્નેહમિલનના કાર્યક્રમમાં તમામ વકીલોને સમયસર હાજર રહેવા મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ ડી. આર. અગેચણિયા અને સેક્રેટરી એમ. એચ. દવે દ્વારા અપીલ કરાઈ છે.

Related Articles

Total Website visit

1,607,836

TRENDING NOW