Saturday, July 11, 2026

મોરબીમાં સરસ્વતી સોસાયટીમાં નવરાત્રિમાં બાળાઓને પર્સની લ્હાણી અપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સરસ્વતી સોસાયટીમાં નવરાત્રિમાં બાળાઓને પર્સની લ્હાણી

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે હાલમાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મોરબીના સરસ્વતી સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા 40થી વધુ બાળાઓને લ્હાણીરૂપે પર્સની ભેટ આપવામાં આવી હતી. સાથે જ તેમના દ્વારા પ્રસાદનું આયોજન કરાયું હતું. તેમજ હેતલબેન પટેલે માતાજીની આરતી કરી માંની આરાધના કરી હતી.

Related Articles

Total Website visit

1,617,753

TRENDING NOW