Sunday, June 7, 2026

જાજાસર પ્રાથમિક શાળા મા સ્વતંત્રતા કા અમૃત અંતર્ગત ભારતમાતાનું પૂજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

જાજાસર પ્રાથમિક શાળા મા સ્વતંત્રતા કા અમૃત અંતર્ગત ભારતમાતાનું પૂજન કરાયું

શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ હતું જેમાં આજ રોજ જાજાસર પ્રાથમિક શાળામાં પ્રાર્થનાસભામાં ભારતમાતાનું પૂજન કરાયું,આરતી ઉતારી,ભારતમાતાની આરતી ગાઈ હતી, સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ વિશે ક્રાંતિકારીઓ અને દેશનેતાઓ વિશે વિદ્યાર્થી,શિક્ષક અને આચાર્ય દ્વારા વક્તવ્ય વગેરે કાર્યક્રમો કરી આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ભરતમાતા

Related Articles

Total Website visit

1,607,808

TRENDING NOW