Wednesday, June 24, 2026

અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથામાં ૧૨ તારીખે પૂર્વ CM વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

Advertisement
Advertisement
Advertisement

અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથામાં ૧૨ તારીખે પૂર્વ CM વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

મોરબી: કોરોના દિવંગતોના મોક્ષાર્થે, કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજીત
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં તા. 1-09 2022, સોમવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે વિશિષ્ટ ઉમદા અને લાગણીસભર ઉદ્દેશથી એક સંવેદનાથી આયોજીત આ કથામાં કાંતિભાઈ અમૃતિયાના આમંત્રણને માન આપી, તાજેતરમાં જ જેઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબ ચંદીગઢ ના પ્રભારી બનાવવામાં આવ્યા છે એવા વિજયભાઈ રૂપાણી અત્યંત વ્યસ્ત સમયમાંથી પણ સમય ફાળવી અત્રે પધારવાના છે.

Related Articles

Total Website visit

1,609,242

TRENDING NOW