Wednesday, May 14, 2025

સરકારે રીક્ષા ચાલકો ને રાહત આપવા તાત્કાલિક CNG ગેસ નાં ભાવો ઘટાડવા જોઇએ:રમેશભાઈ રબારી

Advertisement
Advertisement
Advertisement

આજ દેશ અને ગુજરાત માં તમામ પ્રકાર ની મોઘવારી થી પ્રજા પરેશાન છે ત્યારે સરકારે લોકો ને મૂર્ખ બનવા માટે પ્રેટોલ ડીઝલ નો નજીવો ભાવ ઘટાડવા મજબૂર થય ને ચૂંટણી લક્ષી ભાવ ઘટાડવા માં આવીયા છે

ત્યારે સરકારે રિક્ષા ચાલકો ની પરિસ્થિતિ ઘ્યાને લય ને CNG ગેસ માં તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા જોય આં રીક્ષા ચાલકો એ કોરોના સમય માં પણ સારી કામગીરી કરેલ આજ રીક્ષા ચલાવતા લોકો ને પરિવાર નું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ છે તેમના બાળકો સારી સ્કૂલ માં પણ અભ્યાસ નથી કરી સકતા અને ભાવ વઘારો કરવા થી રીક્ષા ના ભાડા પણ વઘારી નથી સકતા અને સી એન જી માં ગેસ કંપની તરફ થી ભાવ વઘારો કરવા માં આવિયો છતાં રીક્ષા ચાલકો એ ભાડું વઘરેલ નથી તે ઘ્યાન માં લય સરકારે તાત્કાલિક અસરથી સી એન જી ગેસ માં ભાવ ઘટાડવા જોય એ તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી એ માંગણી કરેલ છે

Related Articles

Total Website visit

1,503,882

TRENDING NOW