Saturday, May 3, 2025

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મામલે શ્રી રાજપૂત કરણી સેના ની ઉગ્ર રજુઆત ની સરકારે નોંધ લીધી :ગૃહમંત્રી સાથે સફળ મુલાકાત

Advertisement
Advertisement
Advertisement

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મામલે શ્રી રાજપૂત કરણી સેના ની ઉગ્ર રજુઆત ની સરકારે નોંધ લીધી :ગૃહમંત્રી સાથે સફળ મુલાકાત

શ્રી રાજપૂત કરણી સેના એ સમગ્ર ગુજરાતભર માં તા.8 ના રોજ એકજ સમયે આપેલા આવેદનપત્ર આપવાની સફળ ઝુંબેશ ના પ્રતિભાવરૂપે આગેવાનો ને મુલાકાત માટે બોલાવતા ગુજરાત ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ યુવરાજસિંહ ને ન્યાય ની ખાત્રી આપી હતી.. આ તકે ગુજરાત પ્રદેશ ભા.જ.પ. મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા શ્રી રાજપૂત કરણી સેના અધ્યક્ષ જે. પી. જાડેજા, પ્રદેશ પ્રભારી ભરતભાઈ કાઠી અને સૌરાષ્ટ્ર મંત્રી પૃથ્વીરાજસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,714

TRENDING NOW