Friday, May 2, 2025

વાંકાનેર મહારાજ અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાનું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજપરિવારના મહારાણા રાજસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી ઝાલાનુ ગઇકાલે તા. 03/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમની અંતિમ યાત્રા આજે તારીખ 04/04/2021 ને રવિવારના રોજ બપોરે 2 વાગ્યે વાંકાનેર રાજમહેલ રણજીતવિલાસ પેલેસ ખાતેથી નીકળશે.

વાંકાનેર મહારાણા દિગ્વિજયસિંહ ઝાલા બે વખત ધારાસભ્ય (1962-67, 1967-72) તરીકે, બે વખત સાસંદ સભ્ય (1980-84, 1984-89) તરીકે અને એક વખત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે. વાંકાનેરના મહારાજ તરીકે તેમની જનતામાં બહોળી લોકચાહનાના કારણે તેમના અવસાનથી વાંકાનેરની જનતામાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

Related Articles

Total Website visit

1,502,687

TRENDING NOW