Tuesday, March 10, 2026

વઘાસીયા ગામે ગળાફાંસો ખાઇ પરણીતાનો આપઘાત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે પરણીતાએ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા નીરજબેન વીવેકકુમાર  (ઉ.વ.૨૮) એ ગઈ કાલના રોજ સોમાણી કારખાનાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃત્યુ નોંધ કરી વાંકાનેર સીટી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,227

TRENDING NOW