Thursday, March 12, 2026

મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા 30મીએ મહારેલી, પ્રતિમા અનાવરણ અને ડાયરાનુ આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા 30મીએ મહારેલી, પ્રતિમા અનાવરણ અને ડાયરાનુ આયોજન

મોરબી: રાષ્ટ્રભક્ત અજયભાઈ લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા 30મી ઓક્ટોબરને રવીવારના રોજ સાંજે ૪ કલાકે મહારાણા પ્રતાપ સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી મહારેલીનું આયોજન કરાયું છે. તદ ઉપરાંત સાંજે ૫ કલાકે નવા બસ સ્ટેન્ડ સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ અન્ય ક્રાંતિવિરોની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે. અને રાત્રે રવાપર-ધનુડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મમાં રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો યોજાશે. જેમાં દેશ-વિદેશમાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી અને નિલેશ ગઢવી રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈ લોકોને મંત્રમુગ્ધ કરશે.

Related Articles

Total Website visit

1,595,551

TRENDING NOW