Sunday, March 8, 2026

મોરબીમાં ગ્રાહક અદાલતના આદેશ બાદ ગાડીમાં નુકશાનીનું વળતર વીમા કંપનીએ ચૂકવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વતની ભગવાનજીભાઈ પુરોહિત પોતાની ગાડીમાં કન્યા છત્રાલય પાસેથી જતાં હતા ત્યારે વરસાદના પાણી ગાડીમાં આવી જતા ગાડીમાં પાણી ભરાઇ ગયું હતું જેથી ગાડીમાં નુકસાની થયેલ હતી અને તેનો વીમો આપવાની વીમા કંપનીએ ના પડતા તેઓ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતા અદાલતે ૬૦,૦૦૦ ચૂકવેલ છે જેનો ચેક સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાના હસ્તે આપવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,595,094

TRENDING NOW