Thursday, May 1, 2025

મોરબીમાં 20મીએ રા’નવઘણ યાને આહિરની ઉદારતા નાટક ભજવાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઉમિયા ગરબી મંડળ રવાપર તથા સત્ દેવીદાસ ગૌ સેવા ગ્રુપ રવાપર, મંડળ દ્વારા ભવ્ય ઐતિહાસિક નાટક રા’નવઘણ યાને આહીરની ઉદારતા નાટક રજુ કરવામાં આવશે.

જેમાં તા.૨૦/૧૦/૨૧ ને બુધવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે સહજાનંદ એપાર્ટમેન્ટની બાજુમાં વૈભવ લક્ષ્મી સોસાયટીની પાછળ ઉમિયાનગર સોસાયટી રવાપર મોરબી ખાતે નાટક નિહાળવા સર્વે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,623

TRENDING NOW