Monday, May 5, 2025

મોરબી પીજીવીસીએલ દ્વારા આવતીકાલે બુધવારે વીજકાપ

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં પીજીવીસીએલ દ્વારા ન્યુ બસ સ્ટેશન ફીડરમાં મેન્ટેનસની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણો સર વીજ કાપ મુકવાની જરૂર રહે છે
જેથી આ ફીડરમાં આવતા શનાળા રોડ તેમજ આસપાસની સોસાયટી હાઉસિંગ બોર્ડ,ઉમિયાનગર,જીઆઈડીસી,ચિત્રકૂટ, પંચવટી,સારસ્વત ક્રિષ્ના સોસાયટી સુપર માર્કેટ,વૃંદાવન પાર્ક,વિઠ્ઠલનગર યદુનંદન ૧થી ૩ વિસ્તારમાં તા 8 ને બુધવારના રોજ સવારે 7 બપોરે 3 વાગ્યા સુધી વીજ કાપ રહશે. પીજીવીસીએલ દ્વારા આ ફીડરમાં આવતા ગ્રાહકોને વીજકાપને ધ્યાને લઇ જરૂરી કામગીરી મંગળવારે પૂર્ણ કરી લેવા અપીલ

Related Articles

Total Website visit

1,502,753

TRENDING NOW