Monday, June 22, 2026

મોરબી ના ત્રિમંદિર નજીક ટ્રેનના હડફેટે યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના ત્રિમંદિર નજીક ટ્રેનના હડફેટે યુવકનું મોત.

મોરબીના નવલખી રોડ પર આવેલ ત્રિમંદિર નજીક રેલવેના પાટા પર ટ્રેનના હડફેટે યુવકનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ બુધ્ધ સેન ઉવ-૧૮ રહે-અતિથિ પેપેરમીલ સોખડા પાટીયા તાજી-મોરબી વાળા ગત. તા-૨૫/૦૪/૨૦૨૩ ના વહેલી રાતના કોઇ પણ સમયે ત્રીમંદીર સામે રેલ્વેટ્રેક ઉપર ટ્રેનમા આવી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,990

TRENDING NOW