Sunday, May 4, 2025

મોરબી થી શારદાનગર રૂટની બસ કાયમી કરવા રજુઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી થી શારદાનગર રૂટની બસ કાયમી કરવા રજુઆત

મોરબી તાલુકાના ગોરખીજડીયા વનાળીયા ગામમાં મોરબી થી શારદાનગર રૂટની બસ કાયમી અને સમયસર કરવા અંગે ગોરખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ એસટી ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે.

તેમણે લેખીત રજુઆતમાં જણાવ્યું હતું કે, ગોર ખીજડીયા તથા વનાળીયા ગામમાં શારદાનગર રૂટની બસ કાયમી સમયસર આવે તેવી અમારી માંગણી છે. હાલમાં ઘણા સમયથી બસ આવતી નથી. તેના કારણે ગોરખીજડીયા તથા વનાળીયા ગામના લગભગ ૬૦-૭૦ વિદ્યાથીઓને હાલાકી ભોગવવી પડે છે જેથી આ રજુઆતને ધ્યાને લઇને આ રૂટની બસ કાયમી કરવા માંગ છે.

Related Articles

Total Website visit

1,502,735

TRENDING NOW