મોરબીના જેપૂર નિવાસી જગજીવનભાઈ કાનજીભાઈ સુરાણી (ઉમર વર્ષ 65) નું તારીખ 6 જૂન, 2021ને રવિવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…
નોંધ:- વર્તમાન પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. જેથી ટેલીફોનીક દિલાશો પાઠવશોજી
લી.મનસુખભાઈ સુરાણી મો. 99254 56652
દિલીપભાઈ સુરાણી મો.99792 87874
મુકેશભાઈ સુરાણી મો. 99250 52712





