Sunday, June 7, 2026

જામનગરના યુવકે મોરબીમાં ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી

Advertisement
Advertisement
Advertisement

જામનગરના યુવકે મોરબીમાં ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી

મોરબી: જામનગરમાં રહેતા યુવાને મોરબીમાં હોટેલ જે.કે. ના રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ જામનગરમાં રાજેશ્વર સરસ્વતી સોસાયટીમાં નવાગામ ઘેડ ડાંગરવાડામા રહેતા વિકાસ રાજેન્દ્ર પ્રસાદ (ઉ.વ.૩૯) એ ગત તા.૧૧-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે કોઈપણ કારણસર મોરબીમાં આવેલ સબજેલ રોડ ઉપર આવેલ હોટેલ જે.કે.ના રૂમ નં -૩૦૫ માં અંદર દરવાજાના વેંટીલેશનમાં દોરીથી પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,800

TRENDING NOW