Thursday, March 12, 2026

ગળાફાંસો ખાઇ મહીલાનો આપઘાત

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના લગધીરપુર મકનસર વિસ્તારમાં રહેતા મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ લગધીરપુર મકનસરમાં રહેતા મંજુલાબેન મોહનભાઇ હડીયલ (ઉ.વ.૩૯) એ કોઈ અગમ્ય કારણસર પોતાની જાતે ગળેફાસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,538

TRENDING NOW