Sunday, March 15, 2026

આજ રોજ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા જન્મદિવસ નિમિત્તે જરૂરીયાતમંદ પરીવાર ને રાસન કિટ આપવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા જન્મદિવસ નિમિત્તે જરૂરીયાતમંદ પરીવાર ને રાસન કિટ આપવામાં આવી

ઉદ્યોગપતિ મેહુલભાઈ ખાખરીયા ના દિકરાના જન્મદિવસ નિમિત્તે અનુદાનના રૂપિયાનો ખરો સદુપયોગ જ કરવાનો થાય તે હેતુ થી આજ રોજ અતિ જરૂરિયાતમંદ પરિવારને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું કે જેમનું કમાનાર વ્યક્તિ નથી અને તેમની આગળ-પાછળ પણ કોઈ ના હોય અને દવાખાના નો ખર્ચ ચાલતો હોય તે પરિવાર ને રાસન કીટ આપવામાં આવી.

Related Articles

Total Website visit

1,597,088

TRENDING NOW