Thursday, May 1, 2025

કચ્છ ચારણ સમાજના અડીખમ આગેવાન ભગવાનભાઈ અયાચીનું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

ગાંધીધામ : કચ્છ ચારણ સમાજના અડીખમ આગેવાન અને હરહંમેશ સમાજની ચિંતા કરતા એવા સમાજપ્રેમી ભગવાનભાઈ ખાનજી અયાચી (ગાંધીધામ) નું ગઈકાલે તા. 26 એપ્રિલને મંગળવારે સવારે 07:30 કલાકે દુઃખદ અવસાન થયું છે. ભગવાનભાઈના અવસાનથી સમગ્ર ચારણ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Related Articles

Total Website visit

1,502,622

TRENDING NOW