મોરબી : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે તા. 05 જૂનને રવિવારના રોજ મોરબી જીલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ રવિવારે સવારે 10 કલાકે રાજકોટ-મોરબી હાઈવે, હરબટીયાળી ખાતે ઋષિ સ્મૃતિ સ્થળના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જયારે 10:35 કલાકે ઋષિ જન્મસ્થળ, ટંકારા ખાતે દર્શનાર્થે જશે.