Thursday, May 1, 2025

મોરબીના ઘુંટુ ગામે 1લી મેએ ઢોલરાધામનું રામામંડળ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ઘુંટુ ગામે અન્નક્ષેત્રના લાભાર્થે પ્રખ્યાત નવારામદેવળા ઢોલરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે વશરામભાઈ ત્રિભોવનભાઈ સનારીયા દ્વારા અન્નક્ષેત્રના લાભાર્થે તા. 01/05/2022 ને રવિવારના રોજ ગીતાનગર સોસાયટી, ઘુંટુ ખાતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ નવારામદેવળા ઢોલરાધામનું રામામંડળ રમઝટ બોલાવશે. આ ઉપરાંત કોમેડી કિંગ ભાવેશ ભગેડી પોતાની હાસ્યાસ્પદ શૈલીથી હાજર સૌને મનોરંજન પૂરું પાડશે જેથી આ રામામંડળમાં ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,609

TRENDING NOW