Saturday, August 15, 2026

વંદે ભારત ટ્રેનના સ્વાગત માટે આમંત્રણ આપતા વાંકાનેર ના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા

Advertisement
Advertisement
Advertisement

વંદે ભારત ટ્રેનના સ્વાગત માટે આમંત્રણ આપતા વાંકાનેર ના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા

આવતી કાલે એટલે કે ૨૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી જામનગર જતી વંદે ભારત ટ્રેનની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા આપવામાં આવનાર છે. ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ ટ્રેન વાંકાનેર જંક્શન પર પણ આવવાની છે. ત્યારે વાંકાનેર ના રાજવી અને સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા એ મોરબી ની જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કે આ ટ્રેન ના સ્વાગતમાં વધુ ને વધુ લોકો જોડાય અને આ કાર્યક્રમ સહભાગી બને.

Related Articles

Total Website visit

1,625,325

TRENDING NOW