Saturday, May 10, 2025

વાંકાનેરના વાંકીયા-૩ ગામે પાણીના ટાંકામાં પડી ડુબી જતાં માસુમ બાળકીનુ મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના વાંકીયા-૩ ગામે પાણીના ટાંકામાં પડી ડુબી જતાં માસુમ બાળકીનુ મોત

વાંકાનેર: વાંકાનેરના વાંકિયા -૩ ગામે હુસેનભાઇ મીમનજીભાઇ શેરસીયાની વાડીએ પાણીના ટાંકામાં પડી ડુબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના વાંકીયા -૩ ગામે હુશનેભાઈ મીમનજીભાઈ શેરસીયાની વાડીએ રહેતા પ્રવિણાબેન ભલુભાઈ કલારીયા ઉ.વ.૪ વાળી ગત તા.૦૮-૦૯-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે હુશનેભાઈ મીમનજીભાઈ શેરસીયાની વાડીએ પાણીના ટાંકામાં પડી ડુબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,864

TRENDING NOW