Monday, March 9, 2026

રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત

Advertisement
Advertisement
Advertisement

રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત

મોરબી: મોરબીના રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચે રેલ્વે કી.મી.૨૨.૯ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી -૨ માં માળિયા વનાળીયા સોસાયટીમાં નઝર બાગ પાસે રહેતા ૨૨ વર્ષીય રામજીભાઈ હીરાભાઈ કુકવા તા ૨૦-૦૯-૨૦૨૨ ના સવારના સાડા નવ થી દશ વાગ્યાની આસપાસ રફાળેશ્વરથી નઝર બાગ રેલ્વે કી.મી.૨૨.૯ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,148

TRENDING NOW