Sunday, May 4, 2025

મોરબી: રાજશ્રી વિદ્યાલય અને ઓમશક્તિ એન્જી. ગ્રુપ દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રાજશ્રી વિદ્યાલય અને ઓમશક્તિ એન્જીનીયર ગ્રુપ દ્વારા વેક્સિનેશન કેમ્પ કરવામાં આવશે. આ કેમ્પ તા.27/5 થી સવારે 10 થી 2 વાગ્યા સુધી શરૂ રહેશે. જેમાં સામાકાંઠા વિસ્તારના 45 થી વધુ ઉંમરના લોકો કોરોના વેક્સિન ડોઝ મુકાવી આ કેમ્પનો લાભ લઈ શકશે.

તેમજ ડોઝ માટે ભીડ ના થાય તે માટે વ્યવસ્થા જળવાય તે માટે નિ:શુલ્ક ટોકન વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી ટોકન માટે કુળદેવી કિરાના ભરતસિંહ મો. 7567534134 તથા રાજશ્રી વિદ્યાલય હરપારસિંહ મો. 96249 22377નો સંર્પક કરવા યાદીમાં જણાવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,727

TRENDING NOW