Wednesday, May 7, 2025

મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં દાઝી જતાં આધેડનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં દાઝી જતાં આધેડનું મોત

મોરબી: મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં કામ કરતી વેળાએ દાઝી જતાં ઘુંટુના આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા ઘનશ્યામભાઇ પેથાભાઈ ચૌહાણ (ઉ વ ૪૫) નું ગત તા.૧૭-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં કામ કરતી વેળાએ દાઝી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,791

TRENDING NOW