Monday, May 5, 2025

માળીયા- વનાળીયા સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા 7 ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી: માળીયા-વનાળીયા સોસાયટીમાં આવેલ રામાપીરના મંદીર નજીક તીનપત્તીનો જુગાર રમતા ૭ પતાપ્રેમીઓ નેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી-૦૨ના માળીયા-વનાળીયા સોસાયટીમાં આવેલ રામાપીરના મંદીર નજીક આરોપી શંકરભાઈ ઉર્ફે અમૃતભાઈ બાંભણવા , કેવલભાઈઆ નટુભાઈ લાંબડીયા, પ્રભાતભાઈ રામજીભાઈ મકવાણા (રહે. ત્રણે. માળીયા- વનાળીયા સોસાયટી મોરબી-૦૨), કરણભાઈ ખેંગારભાઈ મકવાણા, ચીરાગભાઈ અમૃતલાલ સાગઠીયા, અફજલભાઈ અકબરભાઈ સમા, સાહીલભાઈ ઉમેશભાઈ પંચાસરા, (રહે. ત્રણે સો ઓરડી ચામુંડાનગર, મોરબી-૦૨) નેં રોકડ રકમ રૂ. ૨૭૮૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,764

TRENDING NOW