મોરબી મહાશિવરાત્રી ના પર્વ ની ઉજવણી અનેક ભાવિકો તેમજ સંસ્થાઓ દ્વારા શિવ દર્શન
જળાભિષેક દૂધાભિષેક અથવા અન્ય લોકો ને મદદ રૂપ બની આ પર્વ ઉજવાતો હોઈ છે ત્યારે વાત કરીએ એક એવી સંસ્થા ની જે દરેક ઉત્સવ કે એમના દ્વારા થતા આયોજન માં હર હમેશ જરૂરત મંદ પરિવાર ની સાથે કૈક ને કૈક ભેટ સ્વરૂપે આપી ને ઉજવતા હોઈ છે ત્યારે મહા શિવરાત્રી ના પાવન દિન પર અન્સ્ટોપેબલ વોરિયર્સ ટીમ ની બહેનો પોતાના ઘરે ફરાળી
વાનગીઓ બનાવી જરૂરત મંદ વિસ્તાર માં લોકો ને આપી મહા શિવરાત્રી પર્વ ની ઉજવણી કરી હતી







