Monday, March 16, 2026

મોરબી તાલુકાના નારણકા ગામે શનિવારે રામામંડળનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નારણકા ગામમાં શનિવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

નારણકા ગામે અમિતભાઇ મેરજા અને પંકજભાઈ મેરજા તથા જીવણભાઈ લાલજીભાઈ મેરજા દ્વારા આગામી તા. 18મીએ શનિવારે રાત્રે 8-30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જીવણભાઈ મેરજાના મો.નં. 63525 05515 પર સંપર્ક કરી શકાશે. રામામંડળ નિહાળવા ગ્રામજનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,597,710

TRENDING NOW