મોરબી: ટીંબડી નિવાસી હસમુખરાય ગીરધરદાસ દેવમુરારી તે ભદ્રેસભાઈ, મનીષભાઈ તથા શિલ્પાબેનના પિતા તેમજ ભગવાનદાસ, સ્વ: ગુણવંતરાય, કિરીટભાઈ, ચંદુભાઈ, બાબુભાઇ તથા રમાબેનના ભાઈનું તા.15/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે.
સતગતનું બેસણું તા. 19/04/2021 સાંજે 04 થી 06 કલાકે ટેલિફોનિક બેસણું રાખેલ છે વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં લઇ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
લી. મનીષભાઈ મો.99786 15594
ભદ્રેસભાઈ મો. 6352271080





