Monday, May 5, 2025

મોરબી જલારામ મંદિર ખાતે રવિવાર તા.૨૫-૧-૨૦૨૨ ના રોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જલારામ મંદિર ખાતે રવિવાર તા.૨૫-૧-૨૦૨૨ ના રોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે

મોરબી: વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી રવિવાર તા. ૨૫-૧૨-૨૦૨૨ના રોજ સવાર થી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણના કાર્યક્રમનુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા ચીકી રૂ.૧૩૦ ના ભાવે ઉપરાંત તલ-સિંગ-દાળીયા સહીતની વિવિધ જાતની ચીકી રૂ.૬૦ તથા રૂ.૭૦ ના ભાવે તેમજ મમરા ના લાડુંનુ રાહતદરે વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.

Related Articles

Total Website visit

1,502,752

TRENDING NOW