Saturday, May 3, 2025

મોરબી: અશ્વિનભાઈ શાંતિલાલ મહેતાનું દુખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબી નિવાસી અશ્વિનભાઈ શાંતિલાલ મહેતા (મોરબી બસ કંપની વાળા ) કે જેઓ ભાવેશભાઈના પિતા તથા, શશીભાઈ, વિનુભાઈ, સ્વ.મહેશભાઈ, પ્રવિણભાઈ, હિતેશભાઈ, જયેશભાઈ અને મુકેશભાઈના ભાઈ  (ઉ.વર્ષ ૭૫ ) તા.૧૩/૦૪/૨૦૨૧ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્મને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

નોંધ :- વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે જેની સર્વે સગા સંબંધીઓએ નોંધ લેવી. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ ૧૫/૦૪/૨૦૨૧ ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

લી. ભાવેશભાઈ – ૯૮૭૯૨૮૪૩૦૩
પ્રવિણભાઈ – ૯૨૨૮૨૧૪૪૬૬
શશીભાઈ – ૯૪૨૮૨૬૪૫૭૪
હિતેશભાઈ – ૯૮૨૫૨૩૭૫૩૫
વિનુભાઈ – ૯૨૨૮૨૧૦૮૧૦
જયેશભાઈ – ૮૧૪૧૨૩૮૪૨૫
મુકેશભાઈ – ૯૩૭૪૮૬૩૩૬૦

તથા મહેતા પરિવારના જય જિનેન્દ્ર

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW