મોરબીમાં આસ્વાદ પાનની બાજુમાં રહેતા યુવાને યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરના આસ્વાદ પાનની બજુમા આવેલ મહેન્દ્રપરામા રહેતા તુષારભાઇ કરશનભાઇ સવધર (ઉ.વ.૧૮) એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતુ. આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.





