Thursday, May 8, 2025

મોરબીમાં કોવીડમાં મૃત્યુ પામેલ વારસદારો સહાય માટે ઓનલાઇન અરજી પણ કરી શકશે

Advertisement
Advertisement
Advertisement

કોવીડ-19માં મૃત્યુ પામેલ વારસદારોને 50 હજારની સહાય ચૂકવવાની કામગીરીની પ્રક્રિયા વેગવંતી બની

રાજ્ય સરકાર દ્વારા કોવીડ-19 થી મૃત્યુ પામેલા મૃતકોના વારસદારોને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડ) માંથી રૂ. 50000/- (પચાસ હજાર)ની સહાય મેળવવા માટે હવે ઓનલાઇન અરજી પણ કરી શકાશે. કોરોના મૃતકોના વારસદારોને સહાય ફોર્મ ઓનલાઇન ભરવા માટે https://iora.gujarat.gov.in/cov19_login.aspx ઉપર લોગ-ઇન કરીને સંપૂર્ણ વિગતો ભરીને સબમીટ કરવાનું રહેશે. આ ઉપરાંત અરજી ફોર્મ સબંધિત મામલતદાર કચેરી ખાતે પણ રૂબરૂ અરજી કરી શકાશે. વધુ માહિતી માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે.

Related Articles

Total Website visit

1,502,816

TRENDING NOW