Friday, March 13, 2026

મોરબીમાં આધેડે એસીડ ગટગટાવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં આધેડે એસીડ ગટગટાવ્યું

મોરબી: મોરબીમાં આધેડનું એસીડ પી જતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ચિત્રા નગર સ્કાયમોલ સામે રહેતા ૬૧ વર્ષીય ગીતાબેન નરભેરામભાઈ ફુલતરીયા ગત તા ૦૬-૦૯-૨૦૨૨ ના રોજ એસીડ પી જતા બે ભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં મોરબી સીટી એ ડીવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,566

TRENDING NOW