Thursday, March 12, 2026

મોરબીનો યુવાન શહીદ પરિવારજનોને સહાય આપવા ફરી પંજાબ જશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીનો યુવાન શહીદ પરિવકરોને સહાય આપવા ફરી પંજાબ જશે

પંજાબના 3 શહીદ પરિવારોને રૂબરૂ જઈ 1- 1 લાખની સહાય અર્પણ કરશે

મોરબી : મોરબીનો દેશભક્ત યુવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા આવતી કાલ તા. 13 ના રોજ શહીદ પરિવારોને સહાય અર્પણ કરવા પંજાબ જશે

દેશમાં માં ભોમની રક્ષા કરતા શહીદ થયેલા જસવિંદર સિંધ -કપૂરથલા ,મનદીપ સિંધ – બટલા(ગુરદાસપુર),ગજન સિંધ – આનંદપુર સાઇબ ના પરિવારજનોને રૂબરૂ મળી એક એક લાખની સહાય અર્પણ કરશે

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અજય લોરીયા દ્વારા દેશના જુદા જુદા 19 રાજ્યોનો પ્રવાસ કરી શહીદ થયેલા 65 થી વધુ યુવાનોને રૂબરૂ જઇ 1.10 કરોડની સહાય અર્પણ કરી હતી.

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW